ખાસ ઉપયોગી માહિતીઃ-
મિત્રો,
આપના સગા-સંબંધી કે મિત્રવર્ગમાં જો કોઇને નિયમિત ડાયાલિસીસ કરાવવું પડતું હોય તો અમદાવાદમાં એક એવું ચેરીટેબલ ટ્રસ્ટ છે જેનાં દ્વારા ફક્ત ૬૦૦ રૂપિયામાં રાહત દરે ડાયાલિસીસ ની સેવા આપવામાં આવે છે.
..જેનું સરનામુ નોંધી લેશો..

ગાંધી યુરો કેર
બીજા માળે, સ્પાન ટ્રેડ સેન્ટર, કોચરબ આશ્રમની સામે,
પાલડી,
અમદાવાદ.

*👆🏽મેસેજ ફોરવર્ડ કરવા વિનંતી જેથી કોઈ જરૂરીયાતમંદ ને મદદ થઈ શકે.🙏🏽

TopJokes.in