સ્વાઈન ફ્લૂનો અકસીર ઇલાજ…
પપૈયાના પાન.
પપૈયાના એક અથવા બે પાન લઇ
મિક્સરમાં ક્રશ કરી એક કપ રસ કાઢી એમાં મધ અથવા સાકર ભેળવી સવારે નરણે કોઠે તથા
સાંજે જમવાના દોઢ કલાક પહેલાં
પી જવો..માત્ર 72 કલાકમાં સ્વાઇન ફ્લૂ બિલકુલ મટી જાય છે
માત્ર ત્રણ દિવસમાં દર્દી એ રોગના
ભયમાંથી મુક્ત થઇ જાય છે.
પપૈયાના પાનનો ઉકાળો પણ તે
રોગને ઝડપથી મટાડે છે.
આખા રાજ્યમાં સ્વાઇન ફ્લૂનો
આતંક ફેલાયેલો છે ત્યારે આપણી
ફરજ બને છે કે આપણે આ સંદેશ
ઝડપથી પહોંચાડીયે.જો આપણી એક ક્લિકથી કોઇકની જિંદગી બચતી હોય તો પૂણ્ય મળશે…

TopJokes.in