સરકારી દવાખાનાનાં જનરલ વોર્ડ મા પડેલ ૧૦ પથારીઓ પાસે જઈને દરેકના ઓશીકા પાસે રૂ.૧૦૦૦ નુ કવર મૂકીને કંઇજ બોલ્યા વગર તે ચુપચાપ નીકળી ગયો.
ઘરે આવતાં જ મા એ પૂછ્યુ, “કોઠારી સ્વામીનો ફોન હતો. મંદિરે અન્નકુટની ભેટ મૂકી આવ્યો ?
એણે હસીને જવાબ આપ્યો હા.. મા… 😊