જન્મ લેવા માટે બે માણસ ની
જરુર પડે છે અને,
સ્મશાન સુધી જાવા માટે ચાર
જણાની જરુર પડે જ છે,
તો કોઈએ એવી હોંશીયારી નઈ મારવાની કે
મારે તો કોઈની જરુર જ નથી.
જન્મ લેવા માટે બે માણસ ની
જરુર પડે છે અને,
સ્મશાન સુધી જાવા માટે ચાર
જણાની જરુર પડે જ છે,
તો કોઈએ એવી હોંશીયારી નઈ મારવાની કે
મારે તો કોઈની જરુર જ નથી.