આપડા આંગણ ની તુલસીને આપણે નથી સાચવી શક્યા,
કદાચ એટલેજ આપણા બાળકો ક્રિસમસ ટ્રી ના દીવાના થતા જાય છે.
આજની નવી પેઢી ને સમજવાની જરુર છે હિન્દુ સંસ્કૃતિ ને…..
નુતન વર્ષ દારુની બાટલી થી નહી
હિન્દુ નુતન વર્ષ તો દીવડાઓ પ્રગટાવીને ઊજવાય છે. ..
આપડા આંગણ ની તુલસીને આપણે નથી સાચવી શક્યા,
કદાચ એટલેજ આપણા બાળકો ક્રિસમસ ટ્રી ના દીવાના થતા જાય છે.
આજની નવી પેઢી ને સમજવાની જરુર છે હિન્દુ સંસ્કૃતિ ને…..
નુતન વર્ષ દારુની બાટલી થી નહી
હિન્દુ નુતન વર્ષ તો દીવડાઓ પ્રગટાવીને ઊજવાય છે. ..