ગોવિંદજી :-એલા કેમ દેખાતો ન હતો? ક્યાં હતો આટલા દિવસ??!!
દામોદર :-પવિત્ર શ્રાવણમાસ માં શકુની વૃતિવશ કૌરવ-પાંડવ ધર્મ કર્મ અનુસરણમાં મગ્ન હતો..
ત્યાં અચાનક ક્રૃષ્ન યાદ આવતા..!!
થોડા દિવસ કૃષ્ણજન્મ સ્થળની યાત્રા તેમજ નિવાસ માં રહેવાનું સદભાગ્ય સાંપડ્યું હતું..!!

ટૂંક માં જુગાર રમતા પકડાયો અને જેલમાં પુરાયો…અેમ બોલતો નથી.
😂😂😛😝🤣🤣

TopJokes.in